આજે પૂજ્ય શ્રી ઉમાશંકરભાઈનો ૧૦૬મો જનમદિન છે .
માત્ર ગુજરાતી સાહિત્યના યુગ્પુરુષ જ નહીં, વિશ્વમાનવ,
જે મહાકવિ રોબર્ટ ફ્રોસ્ટના મહેમાન બન્યા હતા તેઓ
મારે ઘેર મહેમાન બને. એટલું જ નહીં,
સામે ચઢીને આગ્રહપૂર્વક મારાં કાવ્યો માગે, અને પ્રસંશા સાથે વાંચે. એમની સાથે
એક સ્ટેજ પર કાવ્યવાંચનનો લહાવો મળે. અને મારા કાવ્ય સંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે‘
નો પ્રવેશક લખી, એને ‘નવો મિજાજ નવો અવાજ ‘જેવું મથાળું આપી, અવિસ્મરણિય વિવેચન કરે.
એમની સાથેનો ટૂંકો પરિચય મારા જીવનનો સૌથી મોટો અવસર છે.
આ મહાપુરુષને મારાં કોટી કોટી પ્રણામ.
ઘંનશ્યામ ઠક્કર
![]() |
શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં મહેમાન – 1985
|
ડાબી બાજુએથી શ્રી ઘનશ્યામ ઠક્કર, શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મહેન્દ્ર મેઘાણી
|
શ્રી ઉમાશંકર જોશીનો ડાલાસમાં વાર્તાલાપ (૧૯૮૫) MP-3
વસમી વિદાય અને પુનર્મિલન
Photo: Ghanshyam Thakkar
ડાલાસમાં સંબોધન-1નવો મિજાજ, નવો અવાજ |
ડાલાસમાં સંબોધન-2મોંઘેરા મહેમાન-1તરસવર્ષા પછીની રસવર્ષા
|
My PoetryMy MusicMy Videos |
Pingback: પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં – ઘનશ્યામ ઠક્કર | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુ